Kumar Chhatralay Bharti: કુમાર છાત્રાલયમાં ધોરણ-07 પાસ રસોઈયા તથા ચોકીદાર માટે ભરતી જાહેર

Kumar Chhatralay Bharti: કુમાર છાત્રાલયમાં ધોરણ-07 પાસ રસોઈયા તથા ચોકીદાર માટે ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

કુમાર છાત્રાલય દ્વારા ચોકીદાર, રસોઈયા તથા મદદનીશ રસોઈયાના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં શેક્ષણિક લાયકાત ધોરણ-07 પાસ માંગવામાં આવી છે. આ ભરતીની સારી વાત એ છે કે આ ભરતીમાં અરજી કરવામાં માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવી નથી.

આ ભરતીમાં સ્ત્રી તથા પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે તથા કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં વયમર્યાદા 21 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે તથા ઇન્ટરવ્યુનું સ્થળ અને સમય તમે જાહેરાતમાં જોઈ શકો છો.

જાહેરાત માટે = અહીં ક્લિક કરો

આ પણ વાંચો – ગુજરાતની સહકારી બેંકમાં પટાવાળા માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભરતી મેળા જાહેર

આ પણ વાંચો – બનાસ ડેરી નવી ભરતી જાહેર

આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – બેંકમાં 6128+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી

આ પણ વાંચો – એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત જાહેર સેવા આયોગમાં 172+ ખાલી જગ્યાઓ માટે